મોરબીના પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે રહેતા સુનિતાબેન કલ્પેશભાઈ કુંઢીયા ઉ.22 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતકને એક સંતાન હોવાનું અને બે વર્ષ પૂર્વે લગ્ન થયાનું બહાર આવ્યું છે.

- text

- text