મોરબીની રાંદલ વિદ્યાલયનો છાત્ર જવાહર નવોદયની પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ રાંદલ વિદ્યાલયના છાત્ર પરમાર દેવર્ષ પરિમલભાઈએ જવાહર નવોદય પરીક્ષા શહેરી વિસ્તારમાં ઓપન કેટેગરીમાં પાસ કરી શાળા અને તેના પરિવારનું ગૌરવ વધાર્યુ છે. દેવર્ષની આ સિદ્ધિ બદલ તેના ઉપર તેમજ પરમાર પરિવાર ઉપર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

- text

- text