Morbi: વનાળિયા પ્રા. શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ

- text


Morbi: મોરબી તાલુકાની વનાળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે. આ પરીક્ષામાં જ્વલંત સફળતા મળતા શાળા તથા પરિવારનું નામ રોશન કરેલું છે

આ અગાઉ પણ તેમણે વાર્તા સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી ખાખરાળા ગામ, પૈજા પરિવાર તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.આ તકે કાવ્યા તથા તેમના શાળા પરિવારને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

- text

- text