Morbi: શિશુમંદીર શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદયની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો

- text


Morbi: શહેરની શનાળા રોડ પર આવેલી સરસ્વતી શિશુમંદીર શાળાનો વિદ્યાર્થી કાવ્ય હિતેશભાઈ ભટાસણા જવાહર વિદ્યાલય પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીના માતા, પિતા સહિત શાળાના શિક્ષકગણના સંયુક્ત પ્રયાસના પરિણામ સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ પરીક્ષામાં પાસ થવા બદલ શાળા પરિવાર તરફથી કુશને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text