વાંકાનેરમાં આચારસંહિતાની અમલવારી મામલે બેનર હોર્ડિંગ્સ હટાવાયા

- text


વાંકાનેર : લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલી બનતા મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વાંકાનેર શહેર વિસ્તારમાં લગાવવામાં આવેલ ચૂંટણી લક્ષી પ્રચાર સાહિત્ય એવા બોર્ડ, હોર્ડિંગ અને પોસ્ટરો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

- text

- text