- text
વાંકાનેર : મોમીન મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર એ. પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું તા. 9/3/2024 શનિવારની સાંજે અવસાન થયું છે. સદગતની દફન-વિધિ આજે તા.10/3/2024 રવિવારના રોજ તેમના નિવાસ-સ્થાને એટલે કે દરગાહ શરીફ, લક્ષમીપરા, વાંકાનેર ખાતે બપોરે 1 વાગ્યા પછી કરવામાં આવશે. સદગતની ઝિયારત અને નિયાઝ મુસ્લિમ સમાજ માટે તા. 11/3/2024 સોમવારના રોજ રાખવામાં આવેલ છે. તેમજ તા.12/3/2024 મંગળવારના રોજ સર્વ સમાજ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે.
- text
- text