રામ નવમીએ વિજયયાત્રા યોજવા અંગે આજે મોરબીમાં મહા બેઠકનું આયોજન 

- text


મોરબી : સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત રામનવમીના પાવન અવસરે મોરબીમાં યોજાનાર ભવ્ય વિજય યાત્રાની તૈયારીના ભાગરૂપે આજે રાત્રે મોરબીમાં મહા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે આજે 10 માર્ચ ને રવિવારે રાત્રે 9:30 કલાકે હિન્દુ સમાજની મહાબેઠક યોજાશે. જેમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા યોજાતી રામ નવમીના દિવસે ભવ્ય વિજય યાત્રાની તૈયારીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

- text