મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગરમાં રહેતા ધાર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ કુણપરા ઉ.45 નામના પરિણીતા માનસિક બીમારીથી કંટાળી જઇ એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text