- text
મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગરમાં રહેતા ધાર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ કુણપરા ઉ.45 નામના પરિણીતા માનસિક બીમારીથી કંટાળી જઇ એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text