મોરબી : મોરબીના લાલપર ગામે તા.4ને રવિવારના રોજ સેવા કાર્યના લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરાપર ગામનું પ્રખ્યાત મંડળ રામામંડળ ભજવવાનું છે. જેમાં પધારવા માટે જગદીશભાઈ મોહનભાઇ વિલપરાએ નિમંત્રણ પાઠવ્યું છે.
મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ...