બગથળામાં 2008ની SSC બેચના ભૂતપૂર્વ છાત્રો દ્વારા રવિવારે ગુરૂવંદના કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના બગથળામાં પટેલ સમાજ વાડીના યુનિટ-1 ખાતે એસએસસી બેચ-2008ના ભૂતપૂર્વ છાત્રો દ્વારા તા.7ને રવિવારના રોજ બપોરે 3:30 કલાકે ગુરુ ભાવ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે 4:30 કલાકે દાંડિયા રાસ યોજાશે. તથા સાંજે 7 કલાકે સ્વરૂચી ભોજન યોજાશે.

- text

- text