વાંકાનેરમાં શક્તિસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા.2એ રક્તદાન કેમ્પ

- text


વાંકાનેર : શક્તિસિંહ હરેન્દ્રસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 2જી જાન્યુઆરીએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ સવારે 9:00 કલાકે નર્મદેશ્વર મહાદેવના મંદિરે, હોન્ડાના શોરૂમ પાછળ, ભાટિયા સોસાયટી, વાંકાનેર મુકામે યોજાશે. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓને જોડાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text