મોરબી ધક્કાવાળી મેલડીમાતાજીના મંદિરે આવતીકાલે 1100 દિવડાની મહાઆરતી

- text


મોરબી : મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલા ધક્કાવાળી મેલડીમાતાજીના મંદિરે આવતીકાલે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. પૂનમ નિમિત્તે આવતીકાલ તારીખ 26/12/2023ને મંગળવારે સાંજે 6:15 કલાકે માતાજીની 1100 દીવડાની મહાઆરતી કરવામાં આવશે. આ મહાઆરતીનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને જાહેર અનુરોધ કરાયો છે.

- text

- text