મોરબીના જાંબુડિયા ગામની સીમમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના જાબુંડીયા ગામની સીમમાં આવેલ નીલકંઠ ફેકટરીમાં મૂળ ભાવનગર જિલ્લાના વતની રાધાબેન મુકેશભાઈ દાણા ઉ.37 નામની પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text