- text
મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ખાતે રાસંગપરનું પ્રખ્યાત આઈશ્રી ખોડીયાર રામામંડળ દ્વારા રામામંડળ ભજવવામાં આવશે. 2 ડિસેમ્બર ને રાત્રે 8-30 કલાકે લક્ષ્મીનગર ખાતે હરખજીભાઈ બાબુભાઈ રાજકોટીયા તથા પ્રદિપભાઈ હરખજીભાઈ રાજકોટીયા દ્વારા રામામંંડળ રમાડવામાં આવનાર છે. તો આ રામામંડળ નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
- text
- text