મોરબીના ગ્રીન ચોક ખાતે આવેલ પૌરાણિક કુબેરનાથ મહાદેવ મંદિરે આજે અન્નકૂટ(56 ભોગ)નો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. જેના દર્શન કરવા માટે સાંજે 6 વાગ્યા સુધી થઇ શકશે તેમ મહંત વિનોદ ગીરી ગોસ્વામી
તથા ચિરાગ ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, શ્રી જલારામ મંદિર ગ્રીન...
મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ...