માળીયાના વાધરવા ગામે કેનાલના તળાવમાં ડૂબી જતા ખેતશ્રમિકનું મૃત્યુ 

- text


મોરબી : માળીયા તાલુકાના વાધરવા ગામની સીમમા આવેલ નર્મદા કેનાલના તળાવમાં પડી જવાથી ડુબી જતા મૂળ મધ્યપ્રદેશના ચીખલી ગામના વતની સરદારભાઇ જીંગલાભાઇ બારૈયા ઉ.40 નામના ખેતશ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text