વાંકાનેરના શેખરડી ગામે વીજશોક લાગતા ખેડૂતનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના શેખરડી ગામે પોતાની વાડીએ વાવેલા પાકમાં પાણી પીવડાવતી વખતે શામજીભાઇ ગગજીભાઇ વાટુકીયા ઉ.65 નામના વૃદ્ધને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text