ટંકારામાં આવતીકાલે રવિવારે કુંઢીયા પરિવાર દ્વારા સંતવાણીનું આયોજન 

- text


ટંકારા : ટંકારામાં કુંઢીયા પરિવાર દ્વારા આવતીકાલ તારીખ 24/9/2023ને રવિવારે રાત્રે 10:00 કલાકે દેવીપુજક વાસ મુકામે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાધાબેન લાભુભાઈ કુંઢીયાના સ્મણાર્થે ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં કલાકારો ભાવેશભાઈ રાવળ તથા દલસુખભાઈ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે. સંતવાણીમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા કુંઢીયા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text