મોરબીના શાન સિંધવે આખો શ્રાવણ માસ ઉપવાસ કરી શિવની આરાધના કરી

- text


મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય આનંદભાઈ સિંધવના 12 વર્ષના પુત્ર અને સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરતા શાન સિંધવે સતત બીજા વર્ષે આખો શ્રાવણ માસમાં ઉપવાસ કરીને ભગવાન શિવની આરાધના કરી હતી, શાન નાનપણથી જ શિવ ભક્ત છે. અને આખો શ્રાવણ માસ ભગવાન શિવ મંદિરે જઈને શિવની ઉપાસના કરી સર્વેનું મંગલ થાય એવી પ્રાર્થના કરી હતી.

- text

- text