મોરબી નિવાસી અંબારામભાઈ સાણંદિયાનુ અવસાન 

- text


મોરબી : મુ.બીલીયા હાલ મોરબી નિવાસી અંબારામભાઈ જીવાભાઇ સાણંદિયા (ઉ.વ.80) તે કિર્તીભાઈ, સંજયભાઈના પિતા, તે ચકુભાઈ, વાસુદેવભાઈ, હરજીવનભાઈ તથા કાંતિલાલના ભાઈ, તે યશ કિર્તીભાઈના દાદાનું તા.7/8/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.8/8/2023ને મંગળવારના રોજ સાંજે 5:00 થી 7:00 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન મૂળ બીલીયા મુકામે તેમજ મોરબી મુકામે તા.10/8/2023ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન પ્લોટ નંબર 140, શેરી નંબર 11, આલાપ પાર્ક, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (94282 64177, 99783 92224)

- text

- text