મોરબીના શનાળા અને ઘુંટુ આસપાસના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ

- text


મોરબી : મોરબીના શનાળા અને ઘુંટુ આસપાસના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબીના શનાળા ફીડર હેઠળના ગોકુલનગર, લાયન્સનગર, શનાળા ગ્રામ્ય વિસ્તારોમાં, શનાળા-ઘુંનડા રોડ, આર્યગ્રામ સોસાયટી, ગ્રીન સીટી, નીતિન ઝોન, ખારો વિસ્તાર, પટેલ એસ્ટેટ, ગાયત્રી એસ્ટેટ, સુધીનો વિસ્તાર જે. પી. ફાર્મ, થ્રિલ એન્ડ ચીલ તથા આસપાસના વિસ્તારોમાં કાલે બુધવારે સવારે 7-30થી બપીરે 1-30 સુધી મેંટનન્સ હેતુ વીજ પુરવઠો બંધ રહેશે.

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.26 ના રોજ વુગા જેજીવાય – ૮ થી ૨- ઘુંટુ ગામ તથા આસપાસ નો વિસ્તાર, રાજા IND – ૮ થી ૬, વિનઆર્ટ ind – ૮ થી ૧૧ (માનસધામ ૧, માનસધામ ૨ સોસાયટી), અમૃત IND ૪ થી ૬ ( ગજાનંદ સોસાયટી તેમજ તેની આસપાસ નો વિસ્તાર) સોના ફિલ્ડ ૮ થી ૯ ,ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણ માં દર્શાવેલ સમય સુધી સુધીવીજ પુરવઠો બંધ રહેશે.

- text

- text