- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે દેવીપૂજક વાસમાં રહેતા ગીતાબેન વલ્લભભાઈ મણદરીયા ઉ.36 નામના મહિલા પોતાના ઘરના ફળિયામાં ઉભા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text