મોરબી : મોરબીના વિશિપરામા પ્રજાપત કારખાના સામે રહેતા વલ્લભભાઈ દેવજીભાઈ તરવાડિયા ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
17મેના રોજ આકાશવાણી રાજકોટ પર સાંજે 6-30 વાગ્યે પ્રસારિત થશે ઈન્ટરવ્યૂ
મોરબી : યુવાનોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળી રહે અને સકારાત્મક વિચારો સાથે...