મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ ભાડજાનું અવસાન 

- text


મોરબી : મૂળ નેસડા (ખા.) અને હાલ મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ ગાંડુભાઈ ભાડજા તે હરજીવનભાઈ ગાંડુભાઈ ભાડજા, દેવજીભાઈ ગાંડુભાઈ ભાડજાના ભાઈ, હેત પ્રાણજીવનભાઈ ભાડજાના પિતા, નંદલાલભાઈ હરજીવનભાઈ ભાડજા, મહેશભાઈ હરજીવનભાઈ ભાડજા, કલ્પેશભાઈ દેવજીભાઈ ભાડજા, હિતેશભાઈ દેવજીભાઈ ભાડજાના કાકાનું તારીખ 5-7-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-7-2023 ને શુક્રવારે સવારે 8થી 10 કલાકે તેઓના નિવાસસ્થાને ટંકારા તાલુકાના નેસડા (ખા.) ગામે રાખવામાં આવ્યું છે. અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન ઉમિયા નગર સોસાયટી, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text