મોરબીના ઘુંટુ નજીક સિરામિક ફેક્ટરીની દીવાલ પડતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના ઘુંટુ નજીક આવેલ મેટ્રો સિરામિક ફેક્ટરીની દીવાલ પડતા કરણસિંહ રૂમાલસિંહ પુનિયા ઉ.33 નામના શ્રમિક યુવાનને ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text