મોરબીના નીચી માંડલ ગામે સળિયો લાગતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સિમોલા સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક સુનિલકુમાર કાળેશ્વર સિંઘ ઉ.31 પડી ગયા બાદ લોખંડનો સળિયો લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text