- text
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર બાયપાસ પાસે આવેલ ઉમિયા આશ્રમ-સત્ય નારાયણ ગૌ શાળા ખાતે તા. 3 જુલાઈને સવારે 9 વાગ્યે ગુરૂપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 11:30 કલાકે મહાપ્રસાદ પણ યોજાનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભાવિકોને પધારવા માટે મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text