વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 2 જુલાઈ સુધી સાબરમતી સ્ટેશન સુધી જ જશે

- text


મોરબી : પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે 23 જૂનથી લઈને 02 જુલાઈ, 2023 સુધી બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

1. ટ્રેન નં. 22958 વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ 23.06.2023 થી 02.07.2023 સુધી અમદાવાદ ની બદલે સાબરમતી સ્ટેશન સ્ટેશન સુધી થશે. આમ આ ટ્રેન સાબરમતી અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- text

2. ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ 23.06.2023 થી 02.07.2023 સુધી અમદાવાદને બદલે સાબરમતી (જેલ બાજુ) થી ઉપડશે. આમ આ ટ્રેન અમદાવાદ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે આંશિક રીતે રદ રહેશે.

1278345107

- text