મોરબીના ગાળાથી શાપર વચ્ચેના મોટાભાગના વિજપોલ નમી ગયા

- text


મોરબી : મોરબી પંથકમાં ગતરાત્રીથી જ વાવઝોડાની અસરથી ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે. જો કે આજે સવાર પછી પવનની ગતિ ઘણી તેજ બની છે અને અંધાધૂંધ પવન ફૂંકાય રહ્યો છે જેથી વિજપોલને ભારે નુકશાન થઈ રહ્યું છે. જેમાં મોરબીના ગાળા ગામથી શાપર જવાના માર્ગ ઉપર તેજ પવનથી મોટાભાગના વિજપોલ નમી ગયા હોવાથી આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

- text

- text