TAT(S)ની પરીક્ષા હવે 18ને બદલે 25મીએ લેવાશે

- text


મોરબી : બિપરજોય વાવાઝોડાને પગલે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની પરીક્ષા પાછળ ઠેલવવામાં આવી છે. આ પરીક્ષા 18મી જૂનના રોજ લેવામાં આવનાર હતી. જે હવે 25 જૂનના રોજ લેવામાં આવનાર છે..

- text

- text