મોરબી : બિપરજોય વાવાઝોડાને પગલે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની પરીક્ષા પાછળ ઠેલવવામાં આવી છે. આ પરીક્ષા 18મી જૂનના રોજ લેવામાં આવનાર હતી. જે હવે 25 જૂનના રોજ લેવામાં આવનાર છે..
મોરબી : સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા તારીખ 19મેને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ, મોરબી ખાતે પ્રથમ સ્નેહ મીલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંજે...
મોરબી : શક્ત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિર પાછળ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્રી શક્ત શનાળા પ્લોટ શાળાનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2024 પરીક્ષાનું શ્રેષ્ઠ...