- text
સંતોના આશીર્વાદ મેળવતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
વાંકાનેર : આજરોજ વાંકાનેરના આંગણે ગોસ્વામી સમાજના ભગવા ગ્રુપના સંતો મહંતો પધારતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ભગવા ગ્રુપના સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આજરોજ વાંકાનેર શહેરના આંગણે ગોસ્વામી સમાજના ભગવા ગ્રુપના સંતો-મહંતો પધાર્યા હતા ત્યારે વાકાંનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સંતો-મહંતોના દર્શન કરીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા.
- text
- text