- text
ટંકારા : ટંકારા તાલુકાના રામનગર(નાના રામપરા) ખાતે તા. ૮ જૂનને રાત્રે ૯:૩૦ કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીઠડના પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. ટંકારા તેમજ આસપાસની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા લખમણભાઈ હરીભાઇ કાલરીયા, દિનેશભાઈ લખમણભાઈ કાલરીયા તેમજ અશોકભાઈ લખમણભાઈ કાલરીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.
- text
- text