મોરબીમાં આજે આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન

- text


મોરબી : મોરબીમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્રની સરકારના ૯ વર્ષ પૂર્ણ થતા આજે તા. ૬ જૂનને સવારે ૧૦ કલાકે હનુમાનજીના મંદિરની સામે વૈદેવી પ્લાઝા પાછળ, રવાપર રોડ તેમજ ભગવતી પરા શેરી નંબર-૧, કપિલા હનુમાનજી મંદિરની સામેની શેરી, વાવડી રોડ ખાતે આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

- text

- text