રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળાનું ધો.10માં 100 ટકા પરિણામ

- text


મોરબી : આદર્શ નિવાસી શાળા (વિ. જા.) – રફાળેશ્વરનું 10માં 100 ટકા પરિણામ આવેલ છે. જેમાં કુલ 41 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 19 વિદ્યાર્થીઓ ડિસ્ટ્રિક્શન અને 12 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ 10 વિદ્યાર્થીઓ સેકન્ડ કલાસ અને બે વિદ્યાર્થીઓ અન્ય ક્લાસ પાસ થયેલ છે. જે બદલ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ. વી. લાવડીયાએ અભિનંદન પાઠવ્યા છે. ગાંધીનગરથી વડી કચેરીએ પણ શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે.

 

- text