- text
હળવદ : આગામી તારીખ 9 મે ને મંગળવારના રોજ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે લક્ષ્મીપરા પ્લોટ વિસ્તારમાં રામામંડળ રમાડવામાં આવશે.
જુના દેવળીયા ગામે બાવલભાઈ દેવજીભાઈ અઘારા તથા અઘરા પરિવાર દ્વારા સેવા કાર્યના લાભાર્થે અમરાપર (નાં)નું પ્રખ્યાત મોટું રણુજા રામામંડળ રમાડવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
- text
- text