જય અલખઘણી ગુરૂગ્રામ ગ્રુપ દ્વારા કાલે શનિવારે મોરબીમાં રામામંડળ યોજાશે 

- text


કુબેર ટોકીઝ પાછળ રામામંડળનું ભવ્ય આયોજન

મોરબી : મોરબીના જય અલખઘણી ગુરૂગ્રામ ગ્રુપ દ્વારા આવતીકાલે તા.6ને મોરબીમાં સામાકાંઠે કુબેર ટોકીઝની પાછળ રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજક અજયભાઈ વિકાણી, જય અલખઘણી રામામંડળ ગ્રુપના પ્રમુખ બાબુભાઇ(9925258739), ઉપપ્રમુખ રાહુલભાઈ (9033124224) તેમજ દિકુભાઈ (6351365374) તરફથી મોરબીની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી થવા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

- text

- text