મોરબીમાં કાલે મંગળવારે પક્ષીઓના ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

- text


મોરબી : ઉનાળાના ધોમધખતા તાપમાં પાણી વગર અનેક પક્ષીઓ મૃત્યુ પામતા હોય ત્યારે પક્ષીઓને બચાવવા માટે લોકોને પક્ષીઓના ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવા માટે મોરબીની હેડગેવાર સ્મારક સમિતિએ આવકારદાયક પહેલ કરી છે જેમાં મોરબીની હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આવતીકાલે તા.4ને મંગળવારે સવારે 8-30 કલાકે શહેરની રવાપર ચોકડી ખાતે અબોલ પક્ષીઓના ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વધુ માહિતી માટે 9099139367 અને 7359986461 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text