ટંકારાના હડમતિયા ગામે ખાખરીયા પરિવાર દ્વારા નવરંગો માંડવો, હવન અને કરવિધિ યોજાશે

- text


ટંકારાઃ તાલુકાના હડમિતા ગામે ખાખરીયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીનો નવરંગો માંડવો, હવન અને કરવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 3 એપ્રિલના રોજ 3 એપ્રિલના રોજ ભુવા ખાખરીયા સવજીભાઈ નાથાભાઈ, ખાખરીયા નરભેરામભાઈ પુંજાભાઈ, સ્વ. ખાખરીયા રમેશભાઈ ભીખાભાઈના આંગણે ચામુંડા માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે. સાથે જ સવારે હવન અને પ્રિન્સ, વશરામ, વિવાન, વ્રજ અને ગૌરવની કરવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text