મોરબી નિવાસી તારાચંદભાઈ રાચ્છનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી તારાચંદભાઈ લીલાધરભાઈ રાચ્છ (ભુતપુર્વ મેનેજર, મોરબી નાગરિક સહકારી બેંક) (ઉં.વ. 83) તે ગં.સ્વ. રંજનબેન તારાચંદભાઈ રાચ્છના પતિ, નિલેશભાઈ તારાચંદભાઈ રાચ્છ, સંજયભાઈ તારાચંદભાઈ રાચ્છ, પ્રજ્ઞાબેન શૈલેષકુમાર પોબારુ (રાજકોટ) તથા જીજ્ઞાબેન હિતેશકુમાર રાયઠઠ્ઠા (જામનગર)ના પિતા અને સ્વ. કાંતિલાલ મોહનલાલ દક્ષિણીના સસરાનું તારીખ 24-3-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તારીખ 27-3-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text