મોરબી નિવાસી મંજુલાબેન નિમાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મંજુલાબેન જંયતીલાલ નિમાવત (ઉં.વ. 76) તે સ્વ. નિલેશભાઈ જયંતીલાલ નિમાવતના માતાનું તારીખ 23-3-3023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-3-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન રાજનગર, પંચાસર રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે રોહીશાળા (નેકનામ)ના ભોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text