મોરબીમાં સિદ્ધ સમાધી યોગની ૮૯મી શિબિર સંપન્ન 

- text


મોરબી : મોરબીમાં ઋષિ પ્રભાકરે પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ દ્રારા ૧૪ દિવસ સુધી ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દસ દિવસ મોરબીના ઈડન હિલ અને ચાર દિવસ કેશવ ફાર્મ સજ્જનપર ખાતે કુદરતી વાતાવરણમાં, પ્રકૃતિની ગોદમાં રાજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોગાસન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું. આ શિબિરમાં ઘણા સાધકોએ વ્યસનમાંથી મુક્તિ પણ મેળવી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે નવણિતભાઈ કુંડારીયા, ડાહ્યાભાઈ સહિતના SSY ના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text