મોરબી નિવાસી ચંદ્રકાંતભાઈ ઠાકરનું અવસાન

- text


 

મોરબી: મોરબી નિવાસી ચંદ્રકાંતભાઈ નવલશંકર ઠાકર (ઉં. વ. 62) તે કિરણબેન ચંદ્રકાંતભાઈ ઠાકરના પતિ, તે ધવલભાઇ ઠાકર (મો.નં. 98799 11407) તથા સાગરભાઇ ઠાકર (મો.નં. 99789 14149)ના પિતા, તે નમ્રતાબેન સાગરભાઇ ઠાકરના સસરા, તે હિત સાગરભાઇ તથા વિઆના સાગરભાઇના દાદા, તે સ્વ. જનાર્દનભાઈ નવલશંકર ઠાકર તથા સ્વ. કૌશિકભાઈ નવલશંકર ઠાકર તથા સ્વ. ચંદ્રિકાબેન રમેશભાઈ વ્યાસ તથા હરીશભાઈ નવલશંકર ઠાકરના ભાઈ, તે નર્મદાશંકર રેવાશંકર ભટ્ટના જમાઈ, તે શાસ્ત્રી બાલકૃષ્ણભાઈ નર્મદાશંકર ભટ્ટ તથા ભરતભાઈ નર્મદાશંકર ભટ્ટ તથા ધનંજયભાઈ નર્મદાશંકર ભટ્ટના બનેવીનું તારીખ 26-2-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-3-2023 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન શ્લોક હાઈટ, કાયાજી પ્લોટ-8, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text