- text
મોરબી: શહેરના નવલખી મેઇન રોડ ઉપર ત્રિમંદિર સામે રેલવે ફાટક પાસે આવેલી બ્રહ્મપુરી સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન આગામી તારીખ 21 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ સવારે 10 કલાકે કરવામાં આવશે.
આ પ્રવેશદ્વારનું નામકરણ અ. સૌ. ઉર્મિલાબેન બીપીનચંદ્ર લહેરૂ કરવામાં આવ્યું છે. 21 ફેબ્રુઆરીએ અનિલ બી. જોષી (લંડન)ના હસ્તે આ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો આ તકે સૌને ઉપસ્થિત રહેવા ડો. બી.કે. લહેરૂએ આમંત્રણ પાઠવ્યું છે.
- text
- text