મોરબી શનાળા નજીક રસ્તે મળેલો મોબાઈલ મૂળ માલિકને પરત કરાયો 

- text


મોરબી : નમોરબી શનાળા શક્તિ માતાજીના મંદિર નજીકથી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના જયદીપભાઈ રમેશભાઈ શેરસીયાને એક મોબાઈલ ફોન મળી આવતા તેઓએ મોબાઈલના માલિકને શોધવા પ્રયત્નો હાથ ધરી શનાળા ગામના લાલજીભાઈ અવચરભાઈ જીવાનીને શોધી મોબાઈલ પરત કર્યો હતો.

- text

- text