- text
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતા મૂળ બિહારના રૂકશાનાબાનું ઉર્ફે માયા નકીરહુસેન અબુતાલિબ શેખ નામના મહિલા બીમાર રહેતા હોય પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text