હળવદના અજીતગઢ ગામે 15 જાન્યુઆરીએ રક્તદાન કેમ્પ યોજાશે

- text


હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે આગામી તારીખ 15 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 2 દરમિયાન શિવ મંદિર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.

અજીતગઢના રાહુલભાઈ પ્રવિણભાઈ આહિર અને મિતલબેન રાહુલભાઈ આહિરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાશે. રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત સી.યુ. શાહ મેડિકલ કોલેજ- બ્લડ બેંક સુરેન્દ્રનગર ખાતે લોહીની જરૂરિયાત હોય આપવામાં આવશે. આ સેવાકાર્યમાં મિત્રવર્તુળ સાથે રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

- text

- text