મોરબીમાં હિમાલય સમર્પણ ધ્યાન-યોગ મેગા વિડિયો શિબિર યોજાશે

- text


મોરબી : સદ્દગુરુ શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા 800 વર્ષ પ્રાચીન હિમાલયની ધ્યાનગંગાનું સાક્ષાત્ અવતરણ થયા બાદ તેઓ કોઈ પણ યોગાસન કે જટિલ પ્રક્રિયા વગર ‘અનુભૂતિ’ પ્રદાન કરતી ધ્યાન પદ્ધતિથી દેશ-વિદેશના લાખો લોકો આત્મિક તૃપ્તિ મેળવી આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છે. ત્યારે આગામી તા.૨૪-૧૨-૨૨ થી ૩૧-૧૨-૨૨ (શનિવાર થી શનિવાર) આઠ દિવસ સુધી દરરોજ સાંજે ૭.૩૦ થી ૧૦:૦૦ દરમિયાન પ્લોટ નં. ૨, સુભાષનગર, શેરી નં. ૧, નરસંગ ટેકરી મંદિર ની પાસે, રવાપર રોડ, મોરબી ખાતે હિમાલય સમર્પણ ધ્યાન-યોગ’મેગા વિડિયો શિબિર યોજાશે. જેની વધુ વિગત માટે ૭૪૯૦૦ ૫૬૨૦૦, ૮૫૧૧૩ ૦૯૦૭૭ પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text