પનીર પુષ્પા… ટેસ્ટમે ઝુકેગા નહિ સાલા : કેશવ થાળે લોન્ચ કરી યુનિક સબ્જી, ટેસ્ટમાં અફલાતૂન

 

પુષ્પા નામ સુનકે ફ્લાવર સમજે ક્યાં ?, ફ્લાવર નહિ સબ્જી હૈ!! : ગત વર્ષે લોન્ચ કરેલ પનીર પટીયાલા અને પનીર પસંદા ની મોરબીવાસીઓમાં અભૂતપૂર્વ ડિમાન્ડ રહી, હવે તેનાથી પણ હટકે પનીર પુષ્પા સબ્જી મચાવશે ધૂમ
અહીંના સ્ટાર્ટર ની તો વાતજ અલગ છે, મેઈન કોર્ષ પણ લાજવાબ : જમ્યા બાદ કાઠિયાવાડી રસમલાઈ( ગોલો) વિવિધ ઓરીજનલ ફ્લેવર્સમાં, શરીરને નુકસાન કરે તેવા કોઈ પદાર્થોનો ઉપયોગ નહિ

 

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : પુષ્પા નામ સુનકે ફલાવર સમજે ક્યાં ?, ફ્લાવર નહિ સબ્જી હૈ… જી હા, પનીર પુષ્પા એક સબ્જી છે. જે મોરબીના ખ્યાતનામ કેશવ થાળ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ સબ્જી એટલી ટેસ્ટી છે કે તમે એક વખત તેનો ટેસ્ટ માણશો એટલે તેના વખાણ કરતા થાકશો નહિ.

મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ભરતનગર ગામની સામે કેશવ પ્લાઝામાં કેશવ થાળ કાર્યરત છે. અહીં ફેમેલી સાથે લંચ અને ડિનર માણવાનું શ્રેષ્ઠ લોકેશન છે. આ એક ફેમિલી રેસ્ટોરન્ટ છે. જ્યાં આકર્ષક સીટીંગ અરેજમેન્ટ છે તેમજ બાળકો ને રમવા માટે હીંચકા લપસિયા અને વિશાળ જગ્યા છે. અહીં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ, ગુજરાતી સહિતના ફૂડ મળે છે.

ગત વર્ષે કેશવ થાળ દ્વારા પનીર પટીયાલા અને પનીર પસંદા સબ્જી લોન્ચ કરવામાં આવી હતી. જેની મોરબીવાસીઓમાં અભૂતપૂર્વ ડિમાન્ડ રહી હતી. હવે કેશવ થાળ દ્વારા તેનાથી પણ હટકે પનીર પુષ્પા સબ્જી લોન્ચ કરવામાં આવી છે. આ સબ્જીનો ટેસ્ટ ખરેખર એક વખત માણવાલાયક છે.

વધુમાં અહીં ખાસ કાઠીયાવાડી રસમલાઈ એટલે કે આઇસ ગોલા બનાવવામાં આવે છે. જેમાં ચીકુ, ચોકલેટ, મેંગો, રજવાડી અને કેશવ સ્પે. સહિતના વિવિધ ફ્લેવર્સ ઉપલબ્ધ છે. જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે સેકરિન જેવી શરીરને નુકસાન કરતી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. એકદમ નેચરલ ટેસ્ટ સાથે ગોલાની મજા માણવી હોય તો અહીં જરૂર પધારો.

કેશવ થાળ પરિવાર તરફથી તમામ મોરબીવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની અઢળક શુભકામનાઓ

વધુ વિગત માટે
મો.નં. 8128121122