રાજ્યના 24 મામલતદારની બદલી : માળિયામાં નવા મામલતદાર મુકાયા

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા વધુ 24 મામલતદારોની બદલી કરવામાં આવી છે જે અંતર્ગત મોરબી જિલ્લાના માળીયા તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા કુમારી વી.આર.માંકડિયાને જામનગર શહેર અને જામનગર શહેરમાં ફરજ બજાવતા બી.જે.પંડ્યાને માળીયા મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

- text

- text