મોરબી : ભીમજીભાઈ વશરામભાઈ સાદરિયાનું અવસાન

- text


મોરબી : મૂળ વિરપરડાના વતની અને હાલ મોરબી નિવાસી ભીમજીભાઈ વશરામભાઈ સાદરિયા તે જયંતીલાલભાઈ, ગિરીશભાઈના પિતા અને પિન્ટુભાઈ, ચિરાગભાઈ, યશકુમાર, યુગકુમારના દાદાનું તા.9ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.13ને ગુરુવારે સવારે 8થી10 તેમના નિવાસસ્થાન સરદારનગર-2 કન્યા છાત્રાલય રોડ વિશ્વા પેલેસ-મોરબી ખાતે તેમજ રાત્રે 8થી10 તેમના વતન વિરપરડા ખાતે રાખેલ છે.

- text

- text